સંત સુરદાસ યોજના 2026: તીવ્ર દિવ્યાંગતા ધરાવતા લોકોને ₹1000 માસિક પેન્શન – પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા (Sant Surdas Yojana)
ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ નાગરિકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે Sant Surdas Yojana. આ યોજના હેઠળ તીવ્ર દિવ્યાંગતા ધરાવતા મહિલા અને પુરુષ વ્યક્તિઓને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય આપવામાં આવે છે. Sant Surdas Yojana ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ ગંભીર … Read more