ગુજરાત સરકારની અંત્યેષ્ઠી સહાય યોજના 2026: સિનિયર સિટિઝનના અવસાન પર ₹5000 ની સહાય

વૃદ્ધ સહાય મેળવનાર સિનિયર સિટિઝન માટે રૂ. 5000 અંત્યેષ્ટિ સહાય યોજના – સંપૂર્ણ માર્ગદર્શિકા

પરિવાર (Family) માં કોઈ વડીલ કે સિનિયર સિટિઝન (Senior Citizen) ની વિદાય એ અત્યંત દુઃખદ ઘટના હોય છે. આ સમયગાળામાં પરિવાર પહેલેથી જ શોકાતુર હોય છે, ત્યારે અંતિમ સંસ્કાર (અંત્યેષ્ઠી – Funeral Ceremony) પાછળ થતો ખર્ચ ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો માટે એક વધારાનો બોજ બની જતો હોય છે. ગુજરાત સરકાર (Gujarat Government) હંમેશા … Read more

I-khedut પોર્ટલ ચાલુ યોજનાઓનું લિસ્ટ, ભાગ-૦૧

Ikhedut portal 2026 yojana list

ગુજરાત માં હાલ સરકાર દ્રારા ઘણી બધી યોજનાઓ ચલાવામાં આવી રહી છે જેમ કે વનબંધુ કૃષિયાંત્રીકરણ યોજના, AGR-3 (Farm Mechanization) યોજના , AGR-2 (Farm Mechanization) યોજના, AGR-4 (Farm Mechanization) યોજના, AGR-6 (Farm Mechanization) યોજના, AGR-3 (Farm Mechanization) યોજના છે. આ યોજનાઓ ગુજરાત અલગ અલગ વિસ્તારમાં રહેતા ખેડુતે ઘ્યાનમાં લઇને બહાર પાડવામાં આવી છે. જેની અંદર ટ્રેકટર, … Read more

ખેતીની જમીનની વારસાઈમાં હવે માત્ર ₹300 Stamp Duty!

Gujarat Land Stamp Duty Relief 300 Rupees

ગુજરાતના ખેડૂતો અને સામાન્ય પ્રજા માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેતા ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીના દરમાં ધરખમ ઘટાડો કર્યો છે.વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપતો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખેડૂતો અને પ્રજાહિતકારી નિર્ણય લેવામાં આવેલ છે. શું … Read more

Farmer Registry! i-Khedut નવી યોજના યાદી 2026-27: ‘ખેડૂત રજિસ્ટ્રી’ ફરજિયાત, અરજીની છેલ્લી તા.૨૬/૦૪/૨૦૨૬

ફાર્મર રજિસ્ટ્રી

ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સરકાર દ્વારા ખેડૂતોને મળતી તમામ યોજનાઓ અને સેવાઓ હવે વધુ સરળ બનાવવા માટે ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. જો તમે નોંધણી કરાવી લેશો તો ભવિષ્યમાં મળતા તમામ સરકારી લાભો સીધા અને સરળતાથી મળશે. ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (Agriculture , Farmers Welfare & Co-Operation Department … Read more

i-Khedut પોર્ટલ પર નવી યોજનાઓ શરૂ, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

149979 1 scaled

નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત સરકારના ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા વર્ષ 2026 માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા અને પશુપાલકોની આવકમાં વધારો કરવાનો છે. જો તમે પણ આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય, તો આઈ ખેડૂત (i-Khedut) પોર્ટલ પર નીચે મુજબની વિગતો સાથે અરજી … Read more

PM RAHAT Scheme શું છે? અકસ્માત પીડિતોને 7 દિવસ સુધી Free Treatment જાણો સંપૂર્ણ માહિતી

PM RAHAT Scheme India road accident victim cashless treatment ambulance hospital

રોડ અક્સ્માત ના ન્યુઝ દરરોજ ક્યાંંક સાંભળવામાં આવે છે. ભારતમાં વસ્તી વધુ છે તેની સાથે ભારતમાં હાલનો પણ વધી ગયા છે. ઘણીવાર વાહન વધુ ગતિમાં હોવાથી અકસ્માત થાય છે પરન્તુ અક્સ્માત થાય ત્યારે વ્યકિત ઘાયલ થાય છે ત્યારે સૌથી પ્રથમ દવાખાને લઇ જવાનું હોય છે.ભારત સરકાર દ્વારા રોડ અકસ્માતના પીડિતોને તાત્કાલિક અને મફત સારવાર પૂરી … Read more

દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2026: ₹1 લાખ સહાય – પાત્રતા, ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી

lagan shahay Scheme

Divyang lagna sahay yojana શુ છે? ગુજરાત સરકાર દિવ્યાગ માટે તેઓના લગ્ન માટે સહાય માટેની યોજના ચલાવી રહી છે. જે યોજનાનુ નામ “દિવ્યાંગ લગ્ન સહાય યોજના” અથવા Divyang lagna sahay yojana છે. આ યોજના હેઠળ જે લોકો શારીરીક રીતે અશકત છે તેવા દિવ્યાંગને લગ્નના સમયે સરકાર આર્થિક મદદ કરે છે. દિવ્યાંગ લગ્ન સહાય માટે પાત્રતાના … Read more

Bhagyalaxmi Bond સહાય યોજના Gujarat 2026: દિકરીઓ માટે મહત્વપૂર્ણ સહાય યોજના

દીકરી માટે સરકારની મોટી સહાય!

Bhagyalaxmi Bond યોજના શુ છે? દીકરીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે ગુજરાત સરકાર હમેશા નવી નવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. સમાજમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો અને તેમને સશક્ત બનાવવું સમયની માંગ છે. આ દિશામાં ગુજરાત સરકાર દ્વારા “ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય ” મહત્વપૂર્ણ અને અસરકારક યોજના શરૂ છે.ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગ કલ્યાણ … Read more

સંત સુરદાસ યોજના 2026: તીવ્ર દિવ્યાંગતા ધરાવતા લોકોને ₹1000 માસિક પેન્શન – પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા (Sant Surdas Yojana)

sant-surdas-yojana-1000-pension-gujarat

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ નાગરિકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે Sant Surdas Yojana. આ યોજના હેઠળ તીવ્ર દિવ્યાંગતા ધરાવતા મહિલા અને પુરુષ વ્યક્તિઓને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય આપવામાં આવે છે. Sant Surdas Yojana ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ ગંભીર … Read more

ટુલકિટ ખરીદવા માટે ગુજરાત સરકારની 80-ધંધા માટે મળશે ₹25,000 સહાય – સંપૂર્ણ માહિતી

માનવ ગરીમા યોજના 2026 ₹25000 ટૂલકિટ સહાય

ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે માનવ ગરીમા યોજના (Manav Garima Yojana) હેઠળ ટૂલકિટ ખરીદવા માટે ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ નાના અને ઘરઆધારિત ધંધા શરૂ કરવા માંગતા લોકોને સરકાર દ્વારા ટૂલકિટ ખરીદવા માટે … Read more