ટુલકિટ ખરીદવા માટે ગુજરાત સરકારની 80-ધંધા માટે મળશે ₹25,000 સહાય – સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે માનવ ગરીમા યોજના (Manav Garima Yojana) હેઠળ ટૂલકિટ ખરીદવા માટે ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ નાના અને ઘરઆધારિત ધંધા શરૂ કરવા માંગતા લોકોને સરકાર દ્વારા ટૂલકિટ ખરીદવા માટે … Read more