KVS Admission 2026-27 Update |શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1 માં પ્રવેશની પ્રક્રિયા

KVS admission notice for 2026-27

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) માં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1 માં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Mudra Loan Scheme 2026: Eligibility, Documents, Interest Rate (Gujarati Guide)

Mudra Loan 2026 માટે Aadhaar, PAN અને બેંક ડોક્યુમેન્ટ દર્શાવતો વ્યક્તિ

સ્ટાર્ટ અપ ઇન્ડિયા ના નામે ઘણા બધી યોજનાઓ ચાલી રહી છે. જે SCHEME નું GYAN હોવુ જરૂરી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026 માં અનેક લોન યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં નાના વેપારીઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનોને ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે.જો તમે ધંધો શરૂ કરવા માંગો … Read more

સંત સુરદાસ યોજના 2026: તીવ્ર દિવ્યાંગતા ધરાવતા લોકોને ₹1000 માસિક પેન્શન – પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા (Sant Surdas Yojana)

sant-surdas-yojana-1000-pension-gujarat

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ નાગરિકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે Sant Surdas Yojana. આ યોજના હેઠળ તીવ્ર દિવ્યાંગતા ધરાવતા મહિલા અને પુરુષ વ્યક્તિઓને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય આપવામાં આવે છે. Sant Surdas Yojana ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ ગંભીર … Read more

ટુલકિટ ખરીદવા માટે ગુજરાત સરકારની 80-ધંધા માટે મળશે ₹25,000 સહાય – સંપૂર્ણ માહિતી

માનવ ગરીમા યોજના 2026 ₹25000 ટૂલકિટ સહાય

ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે માનવ ગરીમા યોજના (Manav Garima Yojana) હેઠળ ટૂલકિટ ખરીદવા માટે ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ નાના અને ઘરઆધારિત ધંધા શરૂ કરવા માંગતા લોકોને સરકાર દ્વારા ટૂલકિટ ખરીદવા માટે … Read more

Mann Ki Baat માં PM Narendra Modi ની ચેતવણી: બેંક KYC, OTP અને ફ્રોડથી બચવા મહત્વપૂર્ણ સૂચના

KYC Fraud Alert in India – OTP and Bank Safety Awareness

ડિજિટલ યુગમાં પેન્શન, સબસિડી, વીમા અને યુપીઆઈ જેવી ઘણી સેવાઓ બેંક ખાતા સાથે જોડાયેલી છે. તેથી બેંક ખાતું સુરક્ષિત રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે.તાજેતરમાં દેશના પ્રધાનમંત્રી Narendra Modi એ પોતાના લોકપ્રિય કાર્યક્રમ Mann Ki Baat માં પણ નાગરિકોને બેંકિંગ સુરક્ષા વિશે મહત્વપૂર્ણ સલાહ આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે આજે ડિજિટલ યુગમાં પેન્શન, … Read more

વિચરતી અને વિમુક્ત જાતિ માટે 4 મોટી લોન યોજનાઓ: ₹2 લાખ સુધી લોન – ન્યુ સ્વર્ણિમ, મહિલા સમૃદ્ધિ, માઇક્રો ફાઇનાન્સ અને ટર્મ લોન

સરકારી લોન સહાય ન્યુ સ્વર્ણિમ મહિલા સમૃદ્ધિ માઇક્રો ફાઇનાન્સ ટર્મ લોન

Introduction ગુજરાત સરકાર દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના લોકોના આર્થિક વિકાસ માટે વિવિધ Loan Schemes અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ Self Employment (સ્વરોજગાર) ને પ્રોત્સાહન આપવો અને નાના Business / વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને નવો ધંધો શરૂ કરવામાં મુશ્કેલી પડે … Read more

PM Surya Ghar Yojana : 300 યુનિટ સુધી મફત વીજળી અને ₹78,000 સબસિડી

PM Surya Ghar Yojana

Introduction ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ દેશના ઘરોમાં સોલર ઊર્જાનો ઉપયોગ વધારવાનો છે. આ યોજના હેઠળ ઘરમાલિકોને છત પર સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી સબસિડી આપવામાં આવે છે. આ યોજનાથી દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકાય છે અને વીજળીના … Read more

વ્હાલી દીકરી યોજના રૂ.1,10,000/- ની સહાય (Vahali Dikri Yojana in Gujarati)

vahli-dikri-yojna-Gujrat

Vahali Dikri Yojana શુ છે?             ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની દિકરીઓ માટેની વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.  આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો, સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવી, દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો અને તેમના સર્વાંગી વિકાસને સમર્થન આપવાનો છે.આ યોજના હેઠળ પાત્ર દીકરીઓને કુલ ₹1,10,000 … Read more

કુંવરબાઈનું મામેરું યોજના 2026: દીકરીના લગ્ન માટે ગુજરાત સરકાર આપશે ₹12,000 સહાય

Kuvarbai nu mameru Yojana કુંવરબાઈનું મામેરું યોજના

લગ્ન જીવનનો સૌથી મોટી ખુશીના પ્રસંગમાં મોટો પ્રસંગ ગણી શકાય. પરન્તુ આજકાલની મોઘવારી પ્રમાણે લગ્ન ઘણા ખર્ચ થાય છે. સામાન્ય પરિવારે દિકરીના લગ્ન કરવા આજકાલ ખુબજ દેણામાં ડુબવી દે છે. જેથી સરકારે આર્થિક સહાય કરવા સારુ “કુંવરબાઈનું મામેરું” (Kunwar Bai Nu Mameru) એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય … Read more

કેદી સહાય યોજના ગુજરાત 2026: કેદીના કુટુંબને ₹25,000 સહાય

1773463275090

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના કલ્યાણ માટે ઘણી સરકારી યોજનાઓ (Government Schemes) ચલાવવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે કેદી સહાય યોજના ગુજરાત (Kedi Sahay Yojana Gujarat). આ યોજના હેઠળ એવા કેદીઓના કુટુંબને આર્થિક સહાય આપવામાં આવે છે જેમના પરિવારનો મુખ્ય કમાઉ સભ્ય જેલમાં સજા ભોગવી રહ્યો હોય. ઘણા વખત એવી પરિસ્થિતિ સર્જાય … Read more